કેટલીક વીતેલી પણ યાદગાર ક્ષણો...
એક શાળા અને શિક્ષકના કૌશલ્યની અભિવ્યક્તિ છે બાળકનું નિર્ભીક, સત્યપથી, સદાચરણી બનવું... શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા યોજાતા 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપમાં શાળાની વિદ્યાર્થીનીનું ઉત્સાહી વક્તવ્ય શાળાની છબી નિખારે છે.
No comments:
Post a Comment